-
જમ્મુ-કાશ્મિરના પુલવામા જિલ્લામાં જે શનિવારે ભારતીય સુરક્ષા દળ અને પાક.પ્રેરિત આતંકીઓ વચ્ચે સામસામે થયેલી અથડામણમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક નાગરિકોએ સુરક્ષા દળોની સામે વિરોધ પ્રદર્શન કરતાં સુરક્ષા દળોએ પરિસ્થિતિને કાબુમાં લેવા કરેલા ગોળીબારમાં 6 સ્થાનિકો માર્યા ગયા હતા. આતંકીઓના ગોળીબારમાં એક જવાન શહીત થયો હતો. આમ કાશ્મિરમાં આજની ઘટનામાં 10 લોકોના જાન ગયા છે.
-
જમ્મુ-કાશ્મિરના પુલવામા જિલ્લામાં જે શનિવારે ભારતીય સુરક્ષા દળ અને પાક.પ્રેરિત આતંકીઓ વચ્ચે સામસામે થયેલી અથડામણમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક નાગરિકોએ સુરક્ષા દળોની સામે વિરોધ પ્રદર્શન કરતાં સુરક્ષા દળોએ પરિસ્થિતિને કાબુમાં લેવા કરેલા ગોળીબારમાં 6 સ્થાનિકો માર્યા ગયા હતા. આતંકીઓના ગોળીબારમાં એક જવાન શહીત થયો હતો. આમ કાશ્મિરમાં આજની ઘટનામાં 10 લોકોના જાન ગયા છે.