-
જમ્મુ-કાશ્મિરના કુલગામ જિલ્લામાં લર્રૂ વિસ્તારમાં એક ઘરમાં સંતાયેલા 3 આતંકવાદીઓને ભારતીય લશ્કરના જવાનોએ ઘેરી લઇને કલાકોની અથડામણ બાદ તેમને ઠાર કર્યા હતા. જવાનોની કામગીરીમાં વિક્ષેપ પાડનારા સ્થાનિક નાગરિકો પૈકી 30 નાગરિકોને ઇજા પહોંચી તો એક નાગરિક તે દરમ્યાન ગોળી વાગતા મોતને હવાલે થયો હતો. એક જવાન ઘાયલ થયો હતો.
-
જમ્મુ-કાશ્મિરના કુલગામ જિલ્લામાં લર્રૂ વિસ્તારમાં એક ઘરમાં સંતાયેલા 3 આતંકવાદીઓને ભારતીય લશ્કરના જવાનોએ ઘેરી લઇને કલાકોની અથડામણ બાદ તેમને ઠાર કર્યા હતા. જવાનોની કામગીરીમાં વિક્ષેપ પાડનારા સ્થાનિક નાગરિકો પૈકી 30 નાગરિકોને ઇજા પહોંચી તો એક નાગરિક તે દરમ્યાન ગોળી વાગતા મોતને હવાલે થયો હતો. એક જવાન ઘાયલ થયો હતો.