Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કર્ણાટક સરકારે એક આદેશ કરીને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા  અંદાજે 3000 જેટલા એસસી (અનુસૂચિત જાતિ) અને એસટી (અનુસૂચિત જનજાતિ)ના અધિકારીઓને નીચલી પાયરીએ ઉતારી દીઘા છે. કારણ કે રાજ્યની વિધાનસભામાં પસાર કરાયેલા પ્રમોશન બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી નથી. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કર્ણાટકમાં એક મોટો વિવાદ સર્જાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ