Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારત સરકાર દ્વારા અપાતા નાગરિક સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી અને અન્યો માટે સરકારને અત્યાર સુધીમાં 49,992 અરજીઓ મળી છે. જે 2010માં સરકારને મળેલી કુલ અરજીઓ કરતાં 32 ગણી વધારે છે. 2010માં માત્ર 1313 અરજીઓ મળી હતી. 2016માં 18,768 અને 2017માં 35,595 અરજીઓ મળી હતી. 2019 માટે કોણ હશે ભાગ્યશાળી તે હવે પછી જાહેર થશે.

  • ભારત સરકાર દ્વારા અપાતા નાગરિક સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી અને અન્યો માટે સરકારને અત્યાર સુધીમાં 49,992 અરજીઓ મળી છે. જે 2010માં સરકારને મળેલી કુલ અરજીઓ કરતાં 32 ગણી વધારે છે. 2010માં માત્ર 1313 અરજીઓ મળી હતી. 2016માં 18,768 અને 2017માં 35,595 અરજીઓ મળી હતી. 2019 માટે કોણ હશે ભાગ્યશાળી તે હવે પછી જાહેર થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ