Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના જવાનો ઉપર આતંકવાદી હુમલો થયો હતો. અવંતીપારાથી ગોરીપારાની વચ્ચેથી પસાર થઈ રહેલી લશ્કરની બે ગાડીઓ ઉપર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં ૪૪ જવાનો શહીદ થયા હતા.

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના જવાનો ઉપર આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. પુલવામા જિલ્લાના અવંતીપારાથી ગોરીપારા વચ્ચે થયેલા આ આતંકવાદી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા હતા અને ૪૫ જવાનોને નાજુક હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘાટીના ઘણાં સમયથી આતંકવાદીઓ આત્મઘાતી હુમલો કરીને ભારતીય સુરક્ષાતંત્રના જવાનોને નિશાન બનાવે છે. ૨૫૦૦ જવાનોનો કાફલો શ્રીનગર-જમ્મુ હાઈવેથી પસાર થઈ રહ્યો હતો એ વખતે આ હુમલો થયાનું કહેવાયું હતું અને હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી હતી. કાશ્મીર ઘાટીને જોડતો આ એકમાત્ર હાઈ-વે છે અને એના ઉપરથી જવાનો પસાર થતા હતા ત્યારે બપોરે આ હુમલો થયો હતો.
 

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના જવાનો ઉપર આતંકવાદી હુમલો થયો હતો. અવંતીપારાથી ગોરીપારાની વચ્ચેથી પસાર થઈ રહેલી લશ્કરની બે ગાડીઓ ઉપર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં ૪૪ જવાનો શહીદ થયા હતા.

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના જવાનો ઉપર આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. પુલવામા જિલ્લાના અવંતીપારાથી ગોરીપારા વચ્ચે થયેલા આ આતંકવાદી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા હતા અને ૪૫ જવાનોને નાજુક હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘાટીના ઘણાં સમયથી આતંકવાદીઓ આત્મઘાતી હુમલો કરીને ભારતીય સુરક્ષાતંત્રના જવાનોને નિશાન બનાવે છે. ૨૫૦૦ જવાનોનો કાફલો શ્રીનગર-જમ્મુ હાઈવેથી પસાર થઈ રહ્યો હતો એ વખતે આ હુમલો થયાનું કહેવાયું હતું અને હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી હતી. કાશ્મીર ઘાટીને જોડતો આ એકમાત્ર હાઈ-વે છે અને એના ઉપરથી જવાનો પસાર થતા હતા ત્યારે બપોરે આ હુમલો થયો હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ