Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આઈએએસ અધિકારીઓ વચ્ચેનો વિવાદે આજે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું. આમ આદમી પાર્ટીના હજારો કાર્યકરો કેજરીવાલની આગેવાનીમાં કૂચ કરીને મંડી હાઉસથી લોક કલ્યાણ માર્ગ પર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસ સ્થાન સુધી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે આપના હજારો કાર્યકરોને રસ્તામાં જ અટકાવી દીધા હતા.

નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આઈએએસ અધિકારીઓ વચ્ચેનો વિવાદે આજે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું. આમ આદમી પાર્ટીના હજારો કાર્યકરો કેજરીવાલની આગેવાનીમાં કૂચ કરીને મંડી હાઉસથી લોક કલ્યાણ માર્ગ પર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસ સ્થાન સુધી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે આપના હજારો કાર્યકરોને રસ્તામાં જ અટકાવી દીધા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ