જો ભારત હવાની ગુણવત્તાને લઈને નક્કી કરેલા પ્રમાણ સુધી પહોંચી જશે તો ભારતવાસીઓની સરરેશ ઉંમર ચાર વર્ષ હજુ વધારે વધી જશે. રો.ડમેપ ટુવર્ડ્સ ક્લિનિંગ ઈન્ડિયાઝ એર નામના એક અભ્યાસમાંથી આ દાવો કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી ઓફ શિકાગો અને હાવર્ડ કેનેડી સ્કૂલના સંશોધનકર્તાઓએ ભારતના વાયુ પ્રદૂષણ પર વિશેષ ધ્યાન આપીને એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાંથી જાણવા મળ્યું હતું કે,વાયુ પ્રદૂષણને કારણે દેશમાં ૫ ખર્વ ડોલર એટલે કે આશરે ૩૫૦ ખર્વ રૂપિયાનું નુકસાન સહન કરે છે. વાયુ પ્રદર્શનને કારણે દેશમાં હજારો-લાખો લોકો નક્કી સમય કરતા વહેલા મુત્યું પામે છે.
જો ભારત હવાની ગુણવત્તાને લઈને નક્કી કરેલા પ્રમાણ સુધી પહોંચી જશે તો ભારતવાસીઓની સરરેશ ઉંમર ચાર વર્ષ હજુ વધારે વધી જશે. રો.ડમેપ ટુવર્ડ્સ ક્લિનિંગ ઈન્ડિયાઝ એર નામના એક અભ્યાસમાંથી આ દાવો કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી ઓફ શિકાગો અને હાવર્ડ કેનેડી સ્કૂલના સંશોધનકર્તાઓએ ભારતના વાયુ પ્રદૂષણ પર વિશેષ ધ્યાન આપીને એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાંથી જાણવા મળ્યું હતું કે,વાયુ પ્રદૂષણને કારણે દેશમાં ૫ ખર્વ ડોલર એટલે કે આશરે ૩૫૦ ખર્વ રૂપિયાનું નુકસાન સહન કરે છે. વાયુ પ્રદર્શનને કારણે દેશમાં હજારો-લાખો લોકો નક્કી સમય કરતા વહેલા મુત્યું પામે છે.