-
ઉત્તરાખંડના ટીહરી જિલ્લામાં ભટવાડીથી હરિદ્વાર જઇ રહેલી રોડવેઝની એક બસ ચંબા નજીક ઋશ્રિકેશ-ગંગોત્રી હાઇવે પર આજે ગુરૂવારે સવારે 8 વાગે બસ ચાલકે એકાએક નિયંત્રણ ગાવતા 800 ફૂટ નીચે ખીણમાં ગબડી પડી હતી. જેમાં ઓછામાં ઓછા 14 મુસાફરો માર્યા ગયા છે. 16 મુસાફરો ગંભીર રીતે ઘાયલ હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઘાયલોને સ્થાનિક અને ત્યાંથી ઋશ્રિકેશમાં એઇમ્સ હોસ્પિટલ ખાતે હેલિકોપ્ટરથી લઇ જવાયા છે. સરકારે અકસ્માતના તપાસના આદેશો આપ્યા છે.
-
ઉત્તરાખંડના ટીહરી જિલ્લામાં ભટવાડીથી હરિદ્વાર જઇ રહેલી રોડવેઝની એક બસ ચંબા નજીક ઋશ્રિકેશ-ગંગોત્રી હાઇવે પર આજે ગુરૂવારે સવારે 8 વાગે બસ ચાલકે એકાએક નિયંત્રણ ગાવતા 800 ફૂટ નીચે ખીણમાં ગબડી પડી હતી. જેમાં ઓછામાં ઓછા 14 મુસાફરો માર્યા ગયા છે. 16 મુસાફરો ગંભીર રીતે ઘાયલ હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઘાયલોને સ્થાનિક અને ત્યાંથી ઋશ્રિકેશમાં એઇમ્સ હોસ્પિટલ ખાતે હેલિકોપ્ટરથી લઇ જવાયા છે. સરકારે અકસ્માતના તપાસના આદેશો આપ્યા છે.