Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • આજે 19 ઓગસ્ટ 2018ના રોજ હરિદ્વારમાં હર કી પૌડી ખાતે ધાર્મિક વિધિ યોજીને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિઓનું માન-સન્માન સાથે વૈદિક મંત્રોચ્ચારની વચ્ચે ગંગાજીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમના દત્તક પુત્રી નમિતાએ અસ્થિઓને કળશમાંથી ઘાટ ખાતે ગંગાજીમાં પધરાવ્યાં ત્યારે ભાજપના નેતાઓ અમિત શાહ,રાજનાથસિંહ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી સહિત અનેક કાર્યકરો હાજર રહ્યાં હતા. તે સાથે જ સ્વ. અટલજીની હવે યાદો અને તેમની તસ્વીરો-વિડિયો વગેરે. શેષ રહ્યાં છે. આ ધરતી પરથી તેમના છેલ્લાં અવશેષ સમાન તેમની અસ્થિઓ પણ હવે વિસર્જીત થઇ ગઇ છે.

  • આજે 19 ઓગસ્ટ 2018ના રોજ હરિદ્વારમાં હર કી પૌડી ખાતે ધાર્મિક વિધિ યોજીને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિઓનું માન-સન્માન સાથે વૈદિક મંત્રોચ્ચારની વચ્ચે ગંગાજીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમના દત્તક પુત્રી નમિતાએ અસ્થિઓને કળશમાંથી ઘાટ ખાતે ગંગાજીમાં પધરાવ્યાં ત્યારે ભાજપના નેતાઓ અમિત શાહ,રાજનાથસિંહ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી સહિત અનેક કાર્યકરો હાજર રહ્યાં હતા. તે સાથે જ સ્વ. અટલજીની હવે યાદો અને તેમની તસ્વીરો-વિડિયો વગેરે. શેષ રહ્યાં છે. આ ધરતી પરથી તેમના છેલ્લાં અવશેષ સમાન તેમની અસ્થિઓ પણ હવે વિસર્જીત થઇ ગઇ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ