Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હરિયાણાના ગુરુગ્રામ વિસ્તારમાં પદ્માવતના વિરોધના નામે નિકળી પડેલા પ્રદર્શનકારીઓએ એક શાળાની બસને નિશાન બનાવી હતી. વિવાદાસ્પદ ફિલ્મ રીલિઝ ના થવી જોઇએ તેના નામે આ સ્કૂલબસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હુમલામાં અનેક વિદ્યાર્થીઓ અને બસમાં હાજર શિક્ષિકાઓ ઇજાગ્રસ્ત બની હતી. વિરોધ યોગ્ય છે પરંતુ આવો કેવો વિરોધ ? રાજપૂતો હિમ્મતવાન છે પરંતુ બાળકોને નિશાન બનાવનારાઓને શું કહીશું?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ