Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતની બેન્કોમાં હાલની સ્થિતિએ નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) નો આંકડો 10 લાખ કરોડે પહોંચ્યો છે. જે મોદી સરકારના શાસન પહેલાં માત્ર બે લાખ કરોડ હતો. વિજય માલ્યાએ બેન્કોનું 9000 કરોડ તો નીરવ મોદીએ 11500 કરોડનું કરી નાંખ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં એનપીએની માત્રા ચાર ગણી વધી છે. બેન્ક કૌભાંડ લોકસભા ચૂંટણીમાં મોદી સરકારને નડશે તેમ જાણકારોનું માનવું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ