Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બાપ્સ સ્વામીનારાયણ સંપદ્રાયના પ્રણેતા પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મજયંતી મહોત્સવની તડામાર તૈયારીઓ પૂર્ણ થઇ છે. 5 ડિસે.ના રોજ રાજકોટના આંગણે કાલાવાડ રોડ પર બનેલા સ્વામીનારાયણનગરમાં દસે દસ દિવસ રંગેચંગે અને ધાર્મિક હર્ષોલ્લાસથી કાર્યક્રમો યોજાશે. બાપ્સના વર્તમાન મહંતસ્વામી મહારાજ ખાસ વિમાનમાં રાજકોટ પધારી ચૂક્યા છે.

બાપ્સ સ્વામીનારાયણ સંપદ્રાયના પ્રણેતા પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મજયંતી મહોત્સવની તડામાર તૈયારીઓ પૂર્ણ થઇ છે. 5 ડિસે.ના રોજ રાજકોટના આંગણે કાલાવાડ રોડ પર બનેલા સ્વામીનારાયણનગરમાં દસે દસ દિવસ રંગેચંગે અને ધાર્મિક હર્ષોલ્લાસથી કાર્યક્રમો યોજાશે. બાપ્સના વર્તમાન મહંતસ્વામી મહારાજ ખાસ વિમાનમાં રાજકોટ પધારી ચૂક્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ