Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંસદમાં આવતીકાલે એનડીએ સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા વિપક્ષે જોરદાર તૈયારી કરી છે. આ મુદ્દે થનારી ચર્ચામાં મોદી સરકારના મંત્રીઓ વિપક્ષી નેતાઓેને હંફાવી દેવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષો ભાજપને એનડીએના અન્ય પક્ષોથી જુદું પાડવાના સપનાં જોઈ રહ્યા છે. વિપક્ષો પાસે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પૂરતી સંખ્યા નથી, પરંતુ વિપક્ષ નૈતિકતાના આધારે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

સંસદમાં આવતીકાલે એનડીએ સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા વિપક્ષે જોરદાર તૈયારી કરી છે. આ મુદ્દે થનારી ચર્ચામાં મોદી સરકારના મંત્રીઓ વિપક્ષી નેતાઓેને હંફાવી દેવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષો ભાજપને એનડીએના અન્ય પક્ષોથી જુદું પાડવાના સપનાં જોઈ રહ્યા છે. વિપક્ષો પાસે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પૂરતી સંખ્યા નથી, પરંતુ વિપક્ષ નૈતિકતાના આધારે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ