Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પુલવામા આંતકી હુમલાના વિરોધમાં દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે વનમંત્રી ગણપત વસાવાએ માંગરોળના બણભાડુંગરને પ્રવાસન સ્થળ તરીકે ખુલ્લુ મુકતા લોકસભાની ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો. વસાવાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પછીથી યોજાતી હોય તો કોઈને વાંધો નથી પરંતુ હવે પાકિસ્તાનને સબક શીખવવો જરૂરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ