Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • બસપાના નેતા માયાવતીએ સપા સાથે રાજકીય જોડાણ કર્યા બાદ ભાજપ દ્વારા તેમને નિશાન બનાવીને તેમની સામે અંગત બાબતોને લઇને શાબ્દિક હુમલાઓ શરૂ થયા હોય તેમ યુપીની ભાજના મહિલા ધારાસભ્ય સાધનાસિંહે માયાવતી અંગે એવી અભદ્ર ટીપ્પણી કરી કે માયાવતી એક કલંકિત મહિલા છે. માયવતી કિન્નર કરતા પણ ખરાબ દેખાય છે, માયાવતી ન તો નર લાગે છે કે ન તો નારી લાગે છે. બસપાએ તેના જવાબમાં એમ કહ્યું કે ભાજપની આ મહિલા નેતાને આગ્રા કે બરેલીની મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવી જોઇએ. નોંધનીય છે કે આ અગાઉ પણ ભાજપના દયાશંકરસિંહ નામના એક પ્રદેશ કક્ષના નેતાએ માયાવતીના અંગત ચારિત્ર્ય પર હુમલો કરીને તેમના માટે ખરાબ સબ્દનો પ્રયોગ કર્યો હતો. ભાજપે તે વખતે દયાશંકરને પક્ષમાંથી દૂર કર્યા પરંતુ ત્યારબાદ તેમને પરત પક્ષમાં લઇ લેવામાં આવ્યાં છે. દયાશંકરસિંહ બાદ હવે સાધનાસિંહે માયાવતીને નિશાન બનાવી છે.

     

  • બસપાના નેતા માયાવતીએ સપા સાથે રાજકીય જોડાણ કર્યા બાદ ભાજપ દ્વારા તેમને નિશાન બનાવીને તેમની સામે અંગત બાબતોને લઇને શાબ્દિક હુમલાઓ શરૂ થયા હોય તેમ યુપીની ભાજના મહિલા ધારાસભ્ય સાધનાસિંહે માયાવતી અંગે એવી અભદ્ર ટીપ્પણી કરી કે માયાવતી એક કલંકિત મહિલા છે. માયવતી કિન્નર કરતા પણ ખરાબ દેખાય છે, માયાવતી ન તો નર લાગે છે કે ન તો નારી લાગે છે. બસપાએ તેના જવાબમાં એમ કહ્યું કે ભાજપની આ મહિલા નેતાને આગ્રા કે બરેલીની મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવી જોઇએ. નોંધનીય છે કે આ અગાઉ પણ ભાજપના દયાશંકરસિંહ નામના એક પ્રદેશ કક્ષના નેતાએ માયાવતીના અંગત ચારિત્ર્ય પર હુમલો કરીને તેમના માટે ખરાબ સબ્દનો પ્રયોગ કર્યો હતો. ભાજપે તે વખતે દયાશંકરને પક્ષમાંથી દૂર કર્યા પરંતુ ત્યારબાદ તેમને પરત પક્ષમાં લઇ લેવામાં આવ્યાં છે. દયાશંકરસિંહ બાદ હવે સાધનાસિંહે માયાવતીને નિશાન બનાવી છે.

     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ