Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં બોર્ડર ટૂરિઝમ સાથે નાગરિકોમાં રાષ્ટ્ર ભકિતભાવના ઊજાગર કરતા નડાબેટ ખાતે સીમાદર્શન માટે વધુ વિકાસ  સુવિધાઓના નિર્માણ હેતુ બીજા તબક્કામાં 39 કરોડ રૂપિયાના પ્રોજેકટને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. પ્રોજેકટ હેઠળ નડાબેટમાં એક્ઝિબિશન હોલ, પરેડ ગ્રાઉન્ડ તેમજ ટી- જંકશનથી ઝીરો પોઇન્ટ સુધી માળખાકીય વિકાસ કાર્યો હાથ ધરાશે. ગાંધીનગરમાં સીમાદર્શન રીવ્યૂ મીટીંગમાં નિર્ણય લેવાયો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ