- ભારતની મુલાકાતે આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ આજે ગુજરાતની મુલાકાતમાં સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ગ્લોબલ ગાંધી પીસ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ કેનેડાના ઓન્ટારિયોની પસંદ કરાયેલી શાળા અને અમદાવાદની પસંદ કરાયેલી શાળાના બાળકો વિડિયો મેસેજની આપ-લે કરીને અહિંસાના પાઠ બણશે અને એકબીજાના ભણાવશે. આ પ્રસંગે આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઇએ કહ્યું હતું કે આજે ડોમેસ્ટીક વાયોલેન્સથી લઇને આતંકી હુમલાઓ વધ્યા છે ત્યરે તેવા સમયે ગાંધી વિચાર અને ખાસ કરીને અહિંસાનું આચરણ ખૂબ જ અનિવાર્ય બન્યું છે.
- ભારતની મુલાકાતે આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ આજે ગુજરાતની મુલાકાતમાં સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ગ્લોબલ ગાંધી પીસ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ કેનેડાના ઓન્ટારિયોની પસંદ કરાયેલી શાળા અને અમદાવાદની પસંદ કરાયેલી શાળાના બાળકો વિડિયો મેસેજની આપ-લે કરીને અહિંસાના પાઠ બણશે અને એકબીજાના ભણાવશે. આ પ્રસંગે આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઇએ કહ્યું હતું કે આજે ડોમેસ્ટીક વાયોલેન્સથી લઇને આતંકી હુમલાઓ વધ્યા છે ત્યરે તેવા સમયે ગાંધી વિચાર અને ખાસ કરીને અહિંસાનું આચરણ ખૂબ જ અનિવાર્ય બન્યું છે.