એક અનઅપેક્ષિત ઘટનાક્રમમાં સીબીઆઈએ પોતાના જ નંબર-2 અધિકારી સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ એફઆરઆઈ નોંધી છે. એવો આરોપ છે કે
મીટ એક્સપોર્ટર મોઈન કુરેશીને સંડોવતા મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં એક ઉદ્યોગપતિને ક્લીનચીટ આપવા માટે તેમણે સવા ત્રણ કરોડથી વધુની લાંચ લીધી હતી. એફઆરઆઈ 15 ઓક્ટોબરે નોંધવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે, અસ્થાનાએ પણ આ જ કેસમાં સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા વિરુદ્ધ 2 કરોડની લાંચ લેવાનો આરોપ મૂકી 24 ઓગસ્ટે કેબિનેટ સેક્રેટરીને ફરિયાદ કરી હતી.
એક અનઅપેક્ષિત ઘટનાક્રમમાં સીબીઆઈએ પોતાના જ નંબર-2 અધિકારી સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ એફઆરઆઈ નોંધી છે. એવો આરોપ છે કે
મીટ એક્સપોર્ટર મોઈન કુરેશીને સંડોવતા મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં એક ઉદ્યોગપતિને ક્લીનચીટ આપવા માટે તેમણે સવા ત્રણ કરોડથી વધુની લાંચ લીધી હતી. એફઆરઆઈ 15 ઓક્ટોબરે નોંધવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે, અસ્થાનાએ પણ આ જ કેસમાં સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા વિરુદ્ધ 2 કરોડની લાંચ લેવાનો આરોપ મૂકી 24 ઓગસ્ટે કેબિનેટ સેક્રેટરીને ફરિયાદ કરી હતી.