Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશના નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને રાજીનામું આપ્યું છે. અરવિંદ સુબ્રમણ્યનના રાજીનામાં અંગે નાણામંત્રી અરુણ જેટલીએ ફેસબૂક પોસ્ટ દ્વારા સમર્થન આપ્યું હતું. અરુણ જેટલીએ ફેસબૂક પર અરવિંદ સુબ્રમણ્યન માટે થેન્ક યૂ નોટ લખી છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ સુબ્રમણ્યન ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદમાંથી એમબીએ થયા હતા. અરવિંદ સુબ્રમણ્યમને પારિવારિક કારણોસર અમેરિકા વસવા જવું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ