Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આધ્યાત્મિક ગુરૂ દાદા જે.પી.વાસવાણીના અવસાન અંગે શોકની લાગણી વ્યકત કરી સદ્દગતને શ્રધ્ધાંજલી પાઠવી હતી. તેમણે પોતાના શોકાંજલિ સંદેશમાં જણાવ્યું કે સાધુ વાસવાણી મિશનના વડા તરીકે તેમણે અહિંસા અને સર્વધર્મ સમભાવ માટેનો જે આધ્યાત્મિક ભાવ મિશનના કાર્યો દ્વારા દેશ-દુનિયામાં પ્રસરાવ્યો છે તે સૌનું માર્ગદર્શન કરતો રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ