Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે મંગળવારે ગાંધીનગરથી અમદાવાદ કાર્યક્રમમાં જઇ રહ્યાં હતાં ત્યારે સુઘડ અમીયાપુર પાસે બાઇક પર સવાર લોકોનો અકસ્માત થયો હતો. અકસ્માત નજરે પડતાં મુખ્યમંત્રીએ પોતાનો કારનો કાફલો રોકાવીને પોતાની કારના કાફલાની એમ્બ્યુલન્સમાં સારવાર અપાવી હતી. દરમ્યાન 108 આવી જતાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ