Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે ઉપરાઉપરી ટવીટ કરીને દાવો કર્યો કે માર્ચ-2019માં તેમની સરકારને બે વર્ષ પૂરા થશે અને મારા અત્યારસુધીના શાસનકાળમાં કોઇ દંગાફસાદ, કોમી તોફાનો થયા નથી. પોતાની સરકારના પોતે જ વખાણ કરતાં યોગીએ દાવો કર્યો કે સરકારે સંગઠિત પ્રકારની ગુનાખોરી પર લગભગ અંકૂશ મેળવી લીધો છે. કાયાદાનું શાસન મજબૂત બન્યું છે. પારિવારિક ઝગડાઓ અને અંગત દુશ્મનાવટને કારણે થતાં ગુનાઓને બાદ કરતાં સમગ્ર યુપી પ્રદેશમાં હવે લોકો સુરક્ષિત છે. જો કે તેમના આ દાવારિયા ટ્વીટ બાદ બે વર્ષમાં યુપીમાં ક્યાં ક્યાં તોફાનો થયા તેની માહિતી સોશ્યલ મિડિયા પર મૂકીને તેમના દાવાને પડકારવામાં આવ્યાં હતા.

  • યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે ઉપરાઉપરી ટવીટ કરીને દાવો કર્યો કે માર્ચ-2019માં તેમની સરકારને બે વર્ષ પૂરા થશે અને મારા અત્યારસુધીના શાસનકાળમાં કોઇ દંગાફસાદ, કોમી તોફાનો થયા નથી. પોતાની સરકારના પોતે જ વખાણ કરતાં યોગીએ દાવો કર્યો કે સરકારે સંગઠિત પ્રકારની ગુનાખોરી પર લગભગ અંકૂશ મેળવી લીધો છે. કાયાદાનું શાસન મજબૂત બન્યું છે. પારિવારિક ઝગડાઓ અને અંગત દુશ્મનાવટને કારણે થતાં ગુનાઓને બાદ કરતાં સમગ્ર યુપી પ્રદેશમાં હવે લોકો સુરક્ષિત છે. જો કે તેમના આ દાવારિયા ટ્વીટ બાદ બે વર્ષમાં યુપીમાં ક્યાં ક્યાં તોફાનો થયા તેની માહિતી સોશ્યલ મિડિયા પર મૂકીને તેમના દાવાને પડકારવામાં આવ્યાં હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ