-
કોંગ્રેસે બસપાના માયાવતીએ મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરાયા બાદ તરત જ કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાજ્યાપલ આનંદીબેન પટેલને મળીને અમારી પાસે 121 સભ્યો હોવાનો પત્ર આપીને સરકાર બનાવવા આમંત્રિત કરવા વિનંતી કરી હતી. 230 બેઠકો ધરાવનાર વિધાનસભામાં બહુમતિ માટે 116 બેઠકો જોઇએ. કોંગ્રેસ પાસે તેના કરતાં પણ વધારે સંખ્યા હોવાથી રાજ્યપાલ ટૂંક સમયમાં જ કોંગ્રેસને સરકાર બનાવવા આમંત્રિત કરે તેમ છે.
-
કોંગ્રેસે બસપાના માયાવતીએ મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરાયા બાદ તરત જ કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાજ્યાપલ આનંદીબેન પટેલને મળીને અમારી પાસે 121 સભ્યો હોવાનો પત્ર આપીને સરકાર બનાવવા આમંત્રિત કરવા વિનંતી કરી હતી. 230 બેઠકો ધરાવનાર વિધાનસભામાં બહુમતિ માટે 116 બેઠકો જોઇએ. કોંગ્રેસ પાસે તેના કરતાં પણ વધારે સંખ્યા હોવાથી રાજ્યપાલ ટૂંક સમયમાં જ કોંગ્રેસને સરકાર બનાવવા આમંત્રિત કરે તેમ છે.