-
કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ખરીદવામાં આવેલા રાફેલ વિમાનોને એક મહત્વનો ચૂંટણીલક્ષી મુદ્દો બનાવીને તેને વ્યાપક પ્રસિધ્ધિ આપવા દેશભરમાં આગામા દિવસોમાં અંદાજે 100 શહેરોમાં 100 પત્રકાર પરિષદો યોજશે. કોંગ્રેસના 50 નેતાઓ આ પત્રકાર પરિષદ માટે નક્કી કરાયા છે અને તેમને રાફેલ વિમાનની ખરીદી અંગેની તમામ માહિતી આપીને મોદી સરકાર સામે શું બોલવું તે સમદર્ભે સુસજ્જ કરાયા છે.
-
કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ખરીદવામાં આવેલા રાફેલ વિમાનોને એક મહત્વનો ચૂંટણીલક્ષી મુદ્દો બનાવીને તેને વ્યાપક પ્રસિધ્ધિ આપવા દેશભરમાં આગામા દિવસોમાં અંદાજે 100 શહેરોમાં 100 પત્રકાર પરિષદો યોજશે. કોંગ્રેસના 50 નેતાઓ આ પત્રકાર પરિષદ માટે નક્કી કરાયા છે અને તેમને રાફેલ વિમાનની ખરીદી અંગેની તમામ માહિતી આપીને મોદી સરકાર સામે શું બોલવું તે સમદર્ભે સુસજ્જ કરાયા છે.