વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકકુમારે જણાવ્યું હતું કે, કોંગ્રેસે અમારા માટે તમામ દરવાજા બંધ કરી દીધા છે, પરંતુ જો તે તેના દરવાજા ખુલ્લા મૂકી પોતાના ચૂંટણી ઢંઢેરામાં રામમંદિર નિર્માણનો સમાવેશ કરશે અને સંઘના કાર્યકરોને કોંગ્રેસમાં સામેલ થવા અંગેનો પ્રતિબંધ હટાવશે તો અમે તેને સમર્થન આપવા વિચારીશું.
વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકકુમારે જણાવ્યું હતું કે, કોંગ્રેસે અમારા માટે તમામ દરવાજા બંધ કરી દીધા છે, પરંતુ જો તે તેના દરવાજા ખુલ્લા મૂકી પોતાના ચૂંટણી ઢંઢેરામાં રામમંદિર નિર્માણનો સમાવેશ કરશે અને સંઘના કાર્યકરોને કોંગ્રેસમાં સામેલ થવા અંગેનો પ્રતિબંધ હટાવશે તો અમે તેને સમર્થન આપવા વિચારીશું.