Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • બોલીવુડની 1 ડિસે.ના રોજ રજૂ થનારી નિર્માતા અને દિગ્દર્શક સંજય લીલી ભણસાળીની ફિલ્મ પદ્માવતી સામે ગુજરાત સહિત રાજસ્થાન અને અન્ય રાજ્યોના રાજપૂત-ક્ષત્રિય સમાજ દ્વારા એવો વિરોધ થયો છે કે તેમાં રાજકીય પક્ષો પણ કૂદી પડ્યા છે. ભાજપ દ્વારા વિરોધ કરાતાં ઘેરા પ્રત્યાઘાતરૂપે રાજસ્થાનમાં તો આ ફિલ્મ બતાવવા વિતરકોએ ના પાડી છે. કેમ કે રાજપૂતોએ જો ફિલ્મ રજૂ થઇ તો થીયેટરો પર તોડફોડની ચીમકી આપી છે. એવા પણ રિપોર્ટ છે કે ભણસાળીની સામે દેશદ્રોહનો ગુનો લાગે તો નવાઇ નહીં. આ વિવાદ ક્યાં જઇને અટકશે તે કદાચ પદ્માવતીને પણ જાણ નહીં હોય.

  • બોલીવુડની 1 ડિસે.ના રોજ રજૂ થનારી નિર્માતા અને દિગ્દર્શક સંજય લીલી ભણસાળીની ફિલ્મ પદ્માવતી સામે ગુજરાત સહિત રાજસ્થાન અને અન્ય રાજ્યોના રાજપૂત-ક્ષત્રિય સમાજ દ્વારા એવો વિરોધ થયો છે કે તેમાં રાજકીય પક્ષો પણ કૂદી પડ્યા છે. ભાજપ દ્વારા વિરોધ કરાતાં ઘેરા પ્રત્યાઘાતરૂપે રાજસ્થાનમાં તો આ ફિલ્મ બતાવવા વિતરકોએ ના પાડી છે. કેમ કે રાજપૂતોએ જો ફિલ્મ રજૂ થઇ તો થીયેટરો પર તોડફોડની ચીમકી આપી છે. એવા પણ રિપોર્ટ છે કે ભણસાળીની સામે દેશદ્રોહનો ગુનો લાગે તો નવાઇ નહીં. આ વિવાદ ક્યાં જઇને અટકશે તે કદાચ પદ્માવતીને પણ જાણ નહીં હોય.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ