રાષ્ટ્રીય કામદાર સંગઠનની કાર્યકારી સમિતિએ ૮મી અને ૯મી જાન્યુઆરીએ જાહેર કરેલી હડતાળને રાજ્યના કામદાર સંગઠને ટેકો જાહેર કર્યો છે. હડતાળની સફળતા માટે ચલાવવામાં આવનાર અભિયાનનું આયોજન કરવાનો નિર્ધાર શુક્રવારે સાંજે પરેલ-ભોઈવાડા ખાતે રાષ્ટ્રીય મિલ મજદૂર સંઘના સભાગૃહમાં યોજાયેલી રાજ્યવ્યાપી પરિષદમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય કામદાર સંગઠનની કાર્યકારી સમિતિએ ૮મી અને ૯મી જાન્યુઆરીએ જાહેર કરેલી હડતાળને રાજ્યના કામદાર સંગઠને ટેકો જાહેર કર્યો છે. હડતાળની સફળતા માટે ચલાવવામાં આવનાર અભિયાનનું આયોજન કરવાનો નિર્ધાર શુક્રવારે સાંજે પરેલ-ભોઈવાડા ખાતે રાષ્ટ્રીય મિલ મજદૂર સંઘના સભાગૃહમાં યોજાયેલી રાજ્યવ્યાપી પરિષદમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો.