-
ચકચારી ઇશરત જહાં કેસમાંથી પોતાને મુક્ત કરવાની પૂર્વ પોલીસ વડા પી.પી. પાંડેયની ડિસ્ચાર્જ અરજી મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે મંજૂર રાખતાં પાંડેયને રાહત મળી છે. આમ આ કેસમાં પૂર્વ પોલીસ વડા હવે આરોપમુક્ત થયા છે. નોંધનીય છે કે આ એન્કાઉન્ટર કેસમાં પાંડેયની સંડોવણી હોવાનો આરોપ જે તે વખતે તેમની સામે તપાસ એજન્સીઓ દ્વારા મૂકવામાં આવ્યો હતો.
-
ચકચારી ઇશરત જહાં કેસમાંથી પોતાને મુક્ત કરવાની પૂર્વ પોલીસ વડા પી.પી. પાંડેયની ડિસ્ચાર્જ અરજી મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે મંજૂર રાખતાં પાંડેયને રાહત મળી છે. આમ આ કેસમાં પૂર્વ પોલીસ વડા હવે આરોપમુક્ત થયા છે. નોંધનીય છે કે આ એન્કાઉન્ટર કેસમાં પાંડેયની સંડોવણી હોવાનો આરોપ જે તે વખતે તેમની સામે તપાસ એજન્સીઓ દ્વારા મૂકવામાં આવ્યો હતો.