-
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક મિશ્રાના અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા યુપી સરકારને આજે સોમવારે એક નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે કે 2007માં વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા અપાયેલા તે વખતના ભડકાઉ ભાષણના મામલે તેમની સામે કેસ કેમ ના ચાલવો જોઇએ..? કોર્ટે યુપી સરકારને જવાબ માટે 4 સપ્તાહનો સમય આપ્યો છે.
-
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક મિશ્રાના અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા યુપી સરકારને આજે સોમવારે એક નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે કે 2007માં વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા અપાયેલા તે વખતના ભડકાઉ ભાષણના મામલે તેમની સામે કેસ કેમ ના ચાલવો જોઇએ..? કોર્ટે યુપી સરકારને જવાબ માટે 4 સપ્તાહનો સમય આપ્યો છે.