દેશમાં ગૌરક્ષા અને બાળકો ચોરવાના આરોપસર અલગ અલગ રાજ્યોમાં ટોળાં દ્વારા થતી હત્યાઓ સામે સુપ્રીમ કોર્ટે મંગળવારે આકરું વલણ અપનાવતાં જણાવ્યું હતું કે, ટોળાં દ્વારા આચરાતાં ક્રૂર કૃત્યોને સાંખી શકાય નહીં, ટોળાં દ્વારા કરાતી હત્યાઓને નવો ચીલો બનવા દઈ શકાય નહીં. દેશમાં ટોળાશાહીને હાવી થવાની પરવાનગી આપી શકાય નહીં.
દેશમાં ગૌરક્ષા અને બાળકો ચોરવાના આરોપસર અલગ અલગ રાજ્યોમાં ટોળાં દ્વારા થતી હત્યાઓ સામે સુપ્રીમ કોર્ટે મંગળવારે આકરું વલણ અપનાવતાં જણાવ્યું હતું કે, ટોળાં દ્વારા આચરાતાં ક્રૂર કૃત્યોને સાંખી શકાય નહીં, ટોળાં દ્વારા કરાતી હત્યાઓને નવો ચીલો બનવા દઈ શકાય નહીં. દેશમાં ટોળાશાહીને હાવી થવાની પરવાનગી આપી શકાય નહીં.