Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગીર પૂર્વ અને જશાધાર રેન્જમાં ૨૩ સિંહનો મૃત્યુના બનાવ બાદ જંગલ ખાતુ સફાળુ જાગ્યુ છે. ગીરનાં સિંહોને રક્ષિત કરવા માટે ગુજરાત સરકારે અમેરીકાથી રસી મંગાવી છે. જો કે આ રસી ગીરમાં હરતા-ફરતા સિંહોને નથી આપવાની. પરંતુ હાલમાં રેસક્યુ સેન્ટરમાં જે ૩૬ સિંહો છે તેમાંથી જે સિંહનાં રીપોર્ટ રસી આપવા લાયક આવશે તેવાં સિંહોને જ રસી અપાશે. ઉપરાંત ગીર સેન્ચુરીની બહાર બોર્ડર પર આવેલા ૧૧૦ ગામડામાં પશુઓને પણ જુદા પ્રકારની રસી અપાશે.
 

ગીર પૂર્વ અને જશાધાર રેન્જમાં ૨૩ સિંહનો મૃત્યુના બનાવ બાદ જંગલ ખાતુ સફાળુ જાગ્યુ છે. ગીરનાં સિંહોને રક્ષિત કરવા માટે ગુજરાત સરકારે અમેરીકાથી રસી મંગાવી છે. જો કે આ રસી ગીરમાં હરતા-ફરતા સિંહોને નથી આપવાની. પરંતુ હાલમાં રેસક્યુ સેન્ટરમાં જે ૩૬ સિંહો છે તેમાંથી જે સિંહનાં રીપોર્ટ રસી આપવા લાયક આવશે તેવાં સિંહોને જ રસી અપાશે. ઉપરાંત ગીર સેન્ચુરીની બહાર બોર્ડર પર આવેલા ૧૧૦ ગામડામાં પશુઓને પણ જુદા પ્રકારની રસી અપાશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ