Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાગા સાધુઓના ૧૩ મુખ્ય અખાડા પૈકીનો એક જુનો અખાડોમાં ૩૦૦ દલિત પુરુષો પણ સંત બનવાની દીક્ષા ગ્રહણ કરશે. અખાડાના જણાવ્યા મુજબ જુના અખાડામાં લાખો સંતો છે જેમાંથી દલિતોની સંખ્યા ૫૦૦ની આસપાસ છે. વર્તમાન સમયમાં આઠ સંતોને મહામંડળેશ્વરની ઉપાધી આપેલ છે. જેમાં ત્રણ મહિલા સંતોનો સમાવેશ થાય છે. આગામી વર્ષે યોજાનાર મહાકુંભ મેળાને ધ્યાનમાં રાખી આ તૈયારી કરવામાં આવી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ