Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રામદાસ આઠવલેએ દલિત સમાજના યુવાનોને ભારતીય લશ્કરમાં ભરતી થવા માટે એવી વિચિત્ર સલાહ આપી કે બેકાર રહીને દેશી દારૂ પીવા કરતાં લશ્કરમાં જોડાઇને સારૂ ખાવાનું અને વિદેશી દારૂ પીવા મળશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ લશ્કરમાં દલિતોને અનામત મળે તે માટે પણ તેમની સરકારનું ધ્યાન દોરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ