અનામત પાર્ટનુ ભૂત ફરી ગુજરાતમાં ધૂણવા માંડયુ છે. ૨૬મી ઓગષ્ટથી પાટીદાર નેતા હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ શરુ કરી રહ્યો છે.જોકે,પોલીસ,મ્યુનિ.તંત્રે હજુ સુધી મંજૂરી આપી નથી. આ સંજોગોમાં હાર્દિક પટેલે રવિવારે નિકોલમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ કરવા એલાન કર્યુ હતું જેના લીધે સમગ્ર નિકોલ,બાપુનગર,વસ્ત્રાલમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.નિકોલ ઉપવાસ સ્થળે જાય તે પહેલાં જ હાર્દિક પટેલ અને તેના સમર્થકોની પોલીસે અટકાયત કરી લીધી હતી.
અનામત પાર્ટનુ ભૂત ફરી ગુજરાતમાં ધૂણવા માંડયુ છે. ૨૬મી ઓગષ્ટથી પાટીદાર નેતા હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ શરુ કરી રહ્યો છે.જોકે,પોલીસ,મ્યુનિ.તંત્રે હજુ સુધી મંજૂરી આપી નથી. આ સંજોગોમાં હાર્દિક પટેલે રવિવારે નિકોલમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ કરવા એલાન કર્યુ હતું જેના લીધે સમગ્ર નિકોલ,બાપુનગર,વસ્ત્રાલમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.નિકોલ ઉપવાસ સ્થળે જાય તે પહેલાં જ હાર્દિક પટેલ અને તેના સમર્થકોની પોલીસે અટકાયત કરી લીધી હતી.