Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના જાણીતા કથક નૃત્યકાર ધરમશી શાહનું શનિવારે ભાવનગરમાં નિધન થયું. શાહની 150 શિષ્યાઓએ તેમના મૃતદેહની ફરતે નૃત્ય કરી અદભૂત અંજલિ આપી. 40ના દાયકામાં ભારતીય સમાદમાં જ્યારે પુરુષો કથક નૃત્ય કરવાનો વિચાર કરી શકતા નહોતા, ત્યારે શાહે આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. 96 વર્ષની વય સુધી તે નૃત્ય શિક્ષક તરીકે સક્રિય રહ્યા.ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ