Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અભિનેત્રી દીપિતા પદુકોણે ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણશાળીને વિનંતી કરી છે કે ફિલ્મ પદ્માવતમાં જોહરવાળા સીનમાં તેણે એટલે કે દીપિકાએ જે કપડાં પહેર્યાં છે તે હંમેશને માટે તેને આપવામાં આવે. દીપિકાએ કહ્યું હતું કે પદ્માવત..મારાં માટે એવી મુસાફરી છે કે જે હંમેશાં મારી સાથે રહેશે. તેણે ફિલ્મમાં જોહર સમયની શૂટિંગ સમયનાં કપડાંની પોતાને આપી દેવા માંગણી કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ