Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મને કંઇ પણ થશે તો તેની તમામ જવાબદારી ગુજરાત સરકારની રહેશે, તેમ પાટણ કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન કરનાર ભાનુપ્રસાદ વણકરે પોતાના ડાઈંગ ડેકલરેશનમાં જણાવ્યું હતું. 16મી ફેબ્રુઆરીએ મોડી રાતે એપોલો હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જમીન મુદ્દે તેઓ ઘણા સમયથી ન્યાયની માંગણી કરી રહ્યાં હતાં અને આત્મવિલોપન કરવા અંગે પણ જાહેરાત કરેલી હતી. તેમણે પોતાની સ્થિતિ અંગે સરકારને જવાબદાર ગણાવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ