જમ્મુ કાશ્મીરના તંગધાર અને નોવગામમાં સરહદ પાર કરીને આતંકીઓએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ ઘુસણખોરીની જાણ સૈન્યને થઇ જતા તાત્કાલીક આતંકીઓ સામે ઓપરેશન જારી કરવામા આવ્યું હતું. આ ઓપરેશનમાં ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
જમ્મુ કાશ્મીરના તંગધાર અને નોવગામમાં સરહદ પાર કરીને આતંકીઓએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ ઘુસણખોરીની જાણ સૈન્યને થઇ જતા તાત્કાલીક આતંકીઓ સામે ઓપરેશન જારી કરવામા આવ્યું હતું. આ ઓપરેશનમાં ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.