Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્ય સરકાર દ્વારા 17 ઓક્ટોબર, બુધવારથી ટેકાના ભાવે અનાજની ખરીદી કરવાની જાહેરાત કરાઈ છે, સરકાર ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદીનો પ્રારંભ કરશે. આ ખરીદી 31 ડિસેમ્બર સુધી ચાલશે.
સરકારનું નાગરિક પુરવઠા નિગમ રાજ્યમાં આવેલા 142 APMC પર આ ખરીદી પ્રક્રિયા શરૂ કરશે. આ ખરીદી પ્રક્રિયા 31 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે.
સરકાર દ્વારા ચાલુ વર્ષે એક લાખ મેટ્રિક ટન ડાંગર, 50 હજાર મેટ્રિક ટન મકાઈ અને 50 હજાર મેટ્રિક ટન બાજરીની અંદાજિત ખરીદી કરવાનું આયોજન છે.

 

રાજ્ય સરકાર દ્વારા 17 ઓક્ટોબર, બુધવારથી ટેકાના ભાવે અનાજની ખરીદી કરવાની જાહેરાત કરાઈ છે, સરકાર ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદીનો પ્રારંભ કરશે. આ ખરીદી 31 ડિસેમ્બર સુધી ચાલશે.
સરકારનું નાગરિક પુરવઠા નિગમ રાજ્યમાં આવેલા 142 APMC પર આ ખરીદી પ્રક્રિયા શરૂ કરશે. આ ખરીદી પ્રક્રિયા 31 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે.
સરકાર દ્વારા ચાલુ વર્ષે એક લાખ મેટ્રિક ટન ડાંગર, 50 હજાર મેટ્રિક ટન મકાઈ અને 50 હજાર મેટ્રિક ટન બાજરીની અંદાજિત ખરીદી કરવાનું આયોજન છે.

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ