Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા અને નાગરિકો દ્વારા સ્થાનિક સમસ્યાઓ અંગે કરવામાં આવતી રજૂઆતના પ્રશ્નોનું નિરાકરણ એક જ સ્થળેથી આવી શકે તે માટે ગાંધીનગરમાં રૂ. ૨ કરોડના ખર્ચે અર્બન ભવન બાંધવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારતના આયોજન હેઠળ ગુજરાતના શહેરોને અને નાના નગરોને વધુ સ્વચ્છ બનાવવા માટે રૂ. ૨૫૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ