Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતએ આવનાર છે. મહત્વનું છે કે, 2019 લોકસભા ચૂંટણીના શ્રીગણેશ પણ તેઓ વલસાડના ધરમપુરથી કરવાના છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી આવનાર લોકસભા ચૂંટણીમાં હાર ભાળી ગયા છે. તેમજ તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ જાહેર કરવું જોઈએ કે, ગઠબંધનની સરકારમાં વડાપ્રધાન કોણ હશે?    

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતએ આવનાર છે. મહત્વનું છે કે, 2019 લોકસભા ચૂંટણીના શ્રીગણેશ પણ તેઓ વલસાડના ધરમપુરથી કરવાના છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી આવનાર લોકસભા ચૂંટણીમાં હાર ભાળી ગયા છે. તેમજ તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ જાહેર કરવું જોઈએ કે, ગઠબંધનની સરકારમાં વડાપ્રધાન કોણ હશે?    

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ