Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંયુક્ત આરબ અમીરાત અને કુવૈતે ઘાતક નિપાહ વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને ભારતના કેરળ રાજ્યમાંથી ફળો અને શાકભાજી સહિતની ચીજ-વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મુક્યો છે. ખાડી દેશો આ વાયરસ પોતાને ત્યાં ન પ્રસરે તે માટે ખાસ તકેદારી રાખી રહ્યાં છે. ભારતના દક્ષિણી રાજ્ય કેરળમાં નિપાહ વાયરસને કારણે 15થી વધુ લોકોના મોત થયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ