Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરળમાં પડેલા વરસાદના કારણે અત્યાર સુધીમાં 97 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં પૂરથી આઠ હજાર કરોડનું નુકસાન થયુ છે. હવામાન વિભાગે કેરળના 14 જિલ્લામાથી 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. કેરળમાં રાહત કાર્ય માટે એનડીઆરએપની 52 ટીમ કામે લાગી છે. એનડીઆરએફ, નૌસેના અને વાયુ સેના પણ બચાવ કાર્યમાં લાગી છે.  મુખ્યમંત્રી પિનરઈ વિજયને કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ