Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના શિકાગોમાં વિશ્વ હિંદુ સંમેલનને સંબોધિત કરતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે હિંદુ સંપ્રદાયને એકજુટ થવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે હિંદુ સમાજ એકજુટ થઇ માનવ કલ્યાણ માટે કામ કરે.
ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદના ઐતિહાસિકત ભાષણની 125મી વર્ષગાંઠના અવસરે આયોજીત વિશ્વ હિંદુ સમ્મેલનમાં લગભગ 2500 લોકોને સંબોધિત કરતા ભાગવતે કહ્યું કે, હિંદુ સમાજમાં પ્રતિભાવાન લોકોની સંખ્યા સૌથી વધારે છે. પરંતુ તેઓ ક્યારેય સાથે નથી આવતા. ભાગવતે સાફ કહ્યું કે, હિંદુઓનું સાથે મળીને આવવું મુશ્કેલ છે.

 

અમેરિકાના શિકાગોમાં વિશ્વ હિંદુ સંમેલનને સંબોધિત કરતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે હિંદુ સંપ્રદાયને એકજુટ થવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે હિંદુ સમાજ એકજુટ થઇ માનવ કલ્યાણ માટે કામ કરે.
ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદના ઐતિહાસિકત ભાષણની 125મી વર્ષગાંઠના અવસરે આયોજીત વિશ્વ હિંદુ સમ્મેલનમાં લગભગ 2500 લોકોને સંબોધિત કરતા ભાગવતે કહ્યું કે, હિંદુ સમાજમાં પ્રતિભાવાન લોકોની સંખ્યા સૌથી વધારે છે. પરંતુ તેઓ ક્યારેય સાથે નથી આવતા. ભાગવતે સાફ કહ્યું કે, હિંદુઓનું સાથે મળીને આવવું મુશ્કેલ છે.

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ