Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહે ઈદના દિવસે જ કાશ્મીરમાં થયેલી પથ્થરમારા તથા સીમા પારના ગોળીબાર સહિતની ઘટનાઓ અંગે કોઈ સીધો જવાબ આપવાને બદલે કહ્યું કે આ બાબતે હું કાલે જવાબ આપીશ. તેઓ દિલ્હીમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે કાશ્મીર સરહદે પાકિસ્તાન તરફથી થઈ રહેલી ગોળીબારની ઘટના અંગે પત્રકારોએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે આવો જવાબ આપ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ