Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે પણ દબાણ હટાવવાની કામગીરી યથાવત રખાઇ હતી. જેમાં ૬૪ પાકા બાંધકામો તોડી પડાયા હતા. હાટકેશ્વર વિસ્તારમાં મંદિર સહિતના દબાણો હટાવાયા હતા. હાટકેશ્વર બ્રિજથી લઇને જોગેશ્વરી રોડ ભાઇપુરા તથા ડી માર્ટ ચાર રસ્તા નિકોલ તથા નિકોલમાં રોડ પરના દબાણો તોડી પડાયા હતા.
મણિનગરમાં પુષ્પકુંજ, કાંકરિયા પાસે, દુધેશ્વરમાં સંતરામ એસ્ટેટ, પશ્ચિમ ઝોનમાં આશ્રમ રોડ તથા લાંભામાં કર્ણાવતી ચોક, ચાંદલોડીયા, ગોતા, જોધપુરમાં પ્રેરણાતિર્થ દેરાસર તેમજ એસ.જી.હાઇવે પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

 

અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે પણ દબાણ હટાવવાની કામગીરી યથાવત રખાઇ હતી. જેમાં ૬૪ પાકા બાંધકામો તોડી પડાયા હતા. હાટકેશ્વર વિસ્તારમાં મંદિર સહિતના દબાણો હટાવાયા હતા. હાટકેશ્વર બ્રિજથી લઇને જોગેશ્વરી રોડ ભાઇપુરા તથા ડી માર્ટ ચાર રસ્તા નિકોલ તથા નિકોલમાં રોડ પરના દબાણો તોડી પડાયા હતા.
મણિનગરમાં પુષ્પકુંજ, કાંકરિયા પાસે, દુધેશ્વરમાં સંતરામ એસ્ટેટ, પશ્ચિમ ઝોનમાં આશ્રમ રોડ તથા લાંભામાં કર્ણાવતી ચોક, ચાંદલોડીયા, ગોતા, જોધપુરમાં પ્રેરણાતિર્થ દેરાસર તેમજ એસ.જી.હાઇવે પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ