પાકિસ્તાનના મીઠી શહેરમાં પાડોશી દેશ ભારતની જેમ ગાયો આઝાદ ઘૂમે છે. હિંદુઓમાં ગાય પવિત્ર ગણાવવાના કારણે લોકો આ રૂઢીવાદી દેશમાં ગાય પ્રતિ ધાર્મિક સહિષ્ણુતા અપનાવે છે. સિંધ પ્રાંતના આ શહેરના રહીશ 72 વર્ષના પેન્શનધારક શામદાસે કહ્યું કે અહીં મુસ્લિમો હિંદુઓની આસ્થાનું સન્માન કરે છે. તેઓ ગાયોનો વધ નથી કરતા અને જો કરે તો પણ દૂર દૂરના વિસ્તારોમાં, પરંતુ હિંદુઓના ઘરોની આસપાસ નહીં. પાકિસ્તાનથી સાવ વિપરિત મીઠીમાં ગાયો આઝાદીથી ઘૂમે છે, તેઓ જ્યાં ઈચ્છે ત્યાં ફરે છે અને રસ્તાઓ પર સૂઈ જાય છે.
પાકિસ્તાનના મીઠી શહેરમાં પાડોશી દેશ ભારતની જેમ ગાયો આઝાદ ઘૂમે છે. હિંદુઓમાં ગાય પવિત્ર ગણાવવાના કારણે લોકો આ રૂઢીવાદી દેશમાં ગાય પ્રતિ ધાર્મિક સહિષ્ણુતા અપનાવે છે. સિંધ પ્રાંતના આ શહેરના રહીશ 72 વર્ષના પેન્શનધારક શામદાસે કહ્યું કે અહીં મુસ્લિમો હિંદુઓની આસ્થાનું સન્માન કરે છે. તેઓ ગાયોનો વધ નથી કરતા અને જો કરે તો પણ દૂર દૂરના વિસ્તારોમાં, પરંતુ હિંદુઓના ઘરોની આસપાસ નહીં. પાકિસ્તાનથી સાવ વિપરિત મીઠીમાં ગાયો આઝાદીથી ઘૂમે છે, તેઓ જ્યાં ઈચ્છે ત્યાં ફરે છે અને રસ્તાઓ પર સૂઈ જાય છે.