ભારતીય નેવીની ડાઇવિંગ અને મેડીકલ ટીમ શ્રીલંકામાં પૂરની બચાવ કામગીરીમાં જોડાઇ ગઇ છે. શ્રીલંકામાં ૨૦૦૩ પછીના સૌથી ભંયકર પૂરનો મૃત્યુઆંક વધીને ૧૯૩ થઇ ગયો છે. 'મોરા' વાવાઝોડું નબળું પડીને શ્રીલંકામાંથી બાંગ્લાદેશમાં પ્રવેશ્યું છે. બાંગ્લાદેશમાં આજે ત્રાટકેલા વાવાઝોડાથી ૬ લોકોનાં મોત થયા છે. બાંગ્લાદેશમાં આજે ૧૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે. બાંગ્લાદેશના સત્તાવાળાઓએ દરિયાકાંઠેથી પાંચ લાખ લોકોને સલામત સ્થળે ખસેડયા છે.
ભારતીય નેવીની ડાઇવિંગ અને મેડીકલ ટીમ શ્રીલંકામાં પૂરની બચાવ કામગીરીમાં જોડાઇ ગઇ છે. શ્રીલંકામાં ૨૦૦૩ પછીના સૌથી ભંયકર પૂરનો મૃત્યુઆંક વધીને ૧૯૩ થઇ ગયો છે. 'મોરા' વાવાઝોડું નબળું પડીને શ્રીલંકામાંથી બાંગ્લાદેશમાં પ્રવેશ્યું છે. બાંગ્લાદેશમાં આજે ત્રાટકેલા વાવાઝોડાથી ૬ લોકોનાં મોત થયા છે. બાંગ્લાદેશમાં આજે ૧૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે. બાંગ્લાદેશના સત્તાવાળાઓએ દરિયાકાંઠેથી પાંચ લાખ લોકોને સલામત સ્થળે ખસેડયા છે.