ભારત-આસિયાન ભાગીદારીનાં 25 વર્ષની ઉજવણી કરવા આસિયાન-ઇન્ડિયા કોમેમોરેટિવ સમિટની પૂર્વસંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સેલર મહામહિમ ડૉ. આંગ સાન સૂ ચી, વિયેતનામનાં પ્રધાનમંત્રી મહામહિમ ન્ગુયેન ઝુઆન ફૂક અને ફિલિપાઇન્સનાં રાષ્ટ્રપતિ મહામહિમ રોડ્રિગો રો દુતેર્તે સાથે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.વડાપ્રધાને આસિયાન-ઇન્ડિયા કોમેમોરેટિવ સમિટમાં સહભાગી થવા ભારતમાં ત્રણ નેતાઓને આવકાર આપ્યો હતો