Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાટણના ભાનુભાઈ વણકરના આત્મવિલોપન કેસમાં સરકાર લેખિતમાં બાહેંધરી નહીં આપે તો સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવશે તેમ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કહ્યું છે. તેમણે કહ્યું કે સરકાર પોતાની જવાબદારીમાં નિષ્ફળ ગઇ છે. દલિત પરિવારને ન્યાય નહીં મળે તો વર્તમાન ભાજપ સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત લાવી ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન માટે ગાંધીનગરમાં રાજ્યપાલને રજૂઆત કરાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ